ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

દસ વર્ષ
આઠ વર્ષ
સાત વર્ષ
નવ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ?

પ્રતિપક્ષીની હાજરીમાં
ડી.જી.પીની હાજરીમાં
મૅજિસ્ટ્રેટની હાજરીમાં
ફરિયાદ કર્તાની હાજરીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ?

કલમ-153 મુજબ ઊલટ તપાસમાં
કલમ-163 મુજબ ઊલટ તપાસમાં
કલમ-143 મુજબ ઊલટ તપાસમાં
કલમ-133 મુજબ ઊલટ તપાસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

દ્વિતીયક પુરાવો
અમાન્ય પુરાવો
ખાનગી પુરાવો
પ્રાથમિક પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

ખાનગી દસ્તાવેજ
સાર્વજનિક દસ્તાવેજ
નકલી દસ્તાવેજ
અમાન્ય દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP