ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? આઠ વર્ષ સાત વર્ષ દસ વર્ષ નવ વર્ષ આઠ વર્ષ સાત વર્ષ દસ વર્ષ નવ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ? કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-113-A કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-113-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-118 કલમ-141 કલમ-137 કલમ-159 કલમ-118 કલમ-141 કલમ-137 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ? દ્વિતીયક પુરાવો અમાન્ય પુરાવો પ્રાથમિક પુરાવો ખાનગી પુરાવો દ્વિતીયક પુરાવો અમાન્ય પુરાવો પ્રાથમિક પુરાવો ખાનગી પુરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-82 કલમ-72 કલમ-112 કલમ-92 કલમ-82 કલમ-72 કલમ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-112 કલમ-113-B કલમ-113-A કલમ-92 કલમ-112 કલમ-113-B કલમ-113-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP