ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ?

આઠ વર્ષ
દસ વર્ષ
સાત વર્ષ
નવ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

નકલી દસ્તાવેજ
અમાન્ય દસ્તાવેજ
ખાનગી દસ્તાવેજ
સાર્વજનિક દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ?

આપેલ તમામ
આવી કોઈ જોગવાઈ નથી
તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે
આપેલ એકપણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP