ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ પંક્તિમાં સ્રગ્ધરા છંદ નથી ?

જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની.
આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે!
વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ!
લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP