ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકીનું ક્યું સાહિત્યસર્જન શ્રીરંગ અવધૂતનું છે ? ગુરુલીલામૃત આપેલ તમામ રંગ હૃદયમ્ રંગતરંગ ગુરુલીલામૃત આપેલ તમામ રંગ હૃદયમ્ રંગતરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' શૂન્ય પાલનપુરી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? શરણાઈના સૂર ખીજડીયે ટેકરે ચોપાટીને બાંકડે અંતસ્રોતા શરણાઈના સૂર ખીજડીયે ટેકરે ચોપાટીને બાંકડે અંતસ્રોતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. સોનલ મોંઘી (શોભના) આનંદી રમા (રાજબા) સોનલ મોંઘી (શોભના) આનંદી રમા (રાજબા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. નકુલ : મણિ પુષ્પક ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય અર્જુન : દેવદત્ત નકુલ : મણિ પુષ્પક ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય અર્જુન : દેવદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP