Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?

સોળમી સદીથી અઢારમી સદી
બારમી સદીથી પંદરમી સદી
પંદરમી સદીથી સત્તરમી સદી
અગિયારમી સદીથી પંદરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ગુલાબદાસ બ્રોકર
ચુનીલાલ મડિયા
ભૂપતભાઈ વડોદરિયા
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

ગાંધીજી
કે.કા.શાસ્ત્રી
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP