ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત - મેકરણ દાદાની સમાધિ ક્યા આવેલી છે ? તારંગા હબા ડુંગર ગોરખનાથ કાળા ડુંગર તારંગા હબા ડુંગર ગોરખનાથ કાળા ડુંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? શામળ નર્મદ અખો દલપતરામ શામળ નર્મદ અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. મગનભાઈ બી. પટેલ - કિન્નરી પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી મગનભાઈ બી. પટેલ - કિન્નરી પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? દયારામ સ્વામી આનંદ નર્મદ પ્રેમાનંદ દયારામ સ્વામી આનંદ નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? જયંત ખત્રી પન્નાલાલ પંચોળી ક.મા.મુનશી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પંચોળી ક.મા.મુનશી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP