Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

મેવાડનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ?

લાખાજોડી
ઉપરકોટ
ખાપરા કોડિયા
બાવાપ્યારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ?

અમદાવાદ-વડોદરા
મહેસાણા-વિજાપુર
અમદાવાદ-મણીનગર
ઉતરાણ-અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ?

રમણભાઈ નીલકંઠ
રા.વિ.પાઠક
ન્હાનાલાલ
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

ગોવિંદભાઈ શિણોલ
ઉછંગરાય ઢેબર
નારાયણભાઈ પટેલ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP