Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

કનૈયાલાલ મુનશી
નરેન્દ્ર મોદી
જવાહરલાલ નહેરુ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કારતક સુદ પૂનમે ગંગાજીનો મેળો કયાં ભરાય છે ?

વરાણા
રામપર વેકરા
વૌઠા
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ?

કેશવચંદ્ર સેન
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રાજારામ મોહનરાય
રવિનદ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ?

વિરુદ્ધાર્થી
પર્યાયવાચી
આધિત પદ
પ્રશ્નવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

ફરીવાર
બહાર જવું
સુગંધ ફેલાવવી
પીવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ?

શશીકુમાર ઘોષ
રાધાકાંત દેવ
દાદાભાઈ નવરોજી
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP