Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
ડૉ. હસુ યાજ્ઞિક
દરબાર પુંજાવાળા
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

સહસ્રલિંગ સરોવર
ચંદ્રાસર તળાવ
મલાવ તળાવ
મુનસર તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP