Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

ડૉ. હસુ યાજ્ઞિક
રવીન્દ્રનાથ ટાગોર
કિશોર મકવાણા
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભૂતકૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે.

અંતઃગ્રહણ
આપેલ તમામ
ઉત્સર્જન
રસ સંકોચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો

ખોટી વાત ઉડાડવી
ખોટા પુરવાર થવુ
ખોટું કામ કરવુ
લાયકાત ગુમાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP