Talati Practice MCQ Part - 6 સૌદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે, સૌંદર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે. આપેલ પંક્તિ કયા છંદમાં છે ? અનુષ્ટુપ દોહરો હરિગીત ચોપાઈ અનુષ્ટુપ દોહરો હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ચાર આંખો થવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઈર્ષા થવી ઘસડી કાઢવો મન આપવું ઉથલપાથલ થવી ઈર્ષા થવી ઘસડી કાઢવો મન આપવું ઉથલપાથલ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી અમર્ત્ય સેન ગાંધીજી પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી અમર્ત્ય સેન ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સસત્વા’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. સીમંત સત્ય શ્રીમંત ગર્ભવતી સીમંત સત્ય શ્રીમંત ગર્ભવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ? મકરંદ દવે પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે મકરંદ દવે પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP