Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

હરિલાલ જે. કાળીયા
પીબી ગજેન્દ્ર ગડકર
એલ એમ સિંઘવી
નાથપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લશ્કરના જવાનો માટે
લોકશાહીના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

9મો બંધારણીય સુધારો 1958
3જો બંધારણીય સુધારો 1952
10મો બંધારણીય સુધારો 1957
7મો બંધારણીય સુધારો 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?

અનુચ્છેદ 58
અનુચ્છેદ 57
અનુચ્છેદ 56
અનુચ્છેદ 59

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP