Talati Practice MCQ Part - 6
ગુજરાતની કઈ સમિતિએ ગ્રામ પંચાયતમાં સરપંચ સીધા મતદારો દ્વારા ચૂંટાય તેવી ભલામણ કરી હતી ?

રિખવદાસ શાહ સમિતિ
ડાહ્યાભાઈ નાયક સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ
જાદવજી મોદી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

દાદાભાઈ નવરોજી
અમર્ત્ય સેન
પી.સી. મહાલનોબિસ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ?

વિક્રમ સારાભાઈ
ડૉ. હોમીભાભા
ડૉ. વર્ગીસ કુરિયન
ડૉ. હરગોવિંદ ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
સરોજિની નાયડુ
સી. રાજગોપાલાચારી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP