Talati Practice MCQ Part - 6 રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ? અનુ. 161 અનુ. 164 અનુ. 163 અનુ. 162 અનુ. 161 અનુ. 164 અનુ. 163 અનુ. 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 810માં કોઈ વસ્તુ વેચતાં 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા માટે રૂ___ માં વસ્તુ વેચવી પડે. 890 900 950 990 890 900 950 990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવુ લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવુ ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવુ લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? તકલિફ થકાવટ ડુંગડી દીક્ષાજ તકલિફ થકાવટ ડુંગડી દીક્ષાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર (ચાર્ટર) પર કેટલા સભ્યદેશોએ સહી કરી તેનો સ્વીકાર કર્યો હતો ? 51 48 72 93 51 48 72 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. હિન્દુ અનાથ આશ્રમ સંતરામ મંદિર ગોપાળદાસની હવેલી મોહનલાલ પંડ્યાનું મકાન હિન્દુ અનાથ આશ્રમ સંતરામ મંદિર ગોપાળદાસની હવેલી મોહનલાલ પંડ્યાનું મકાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP