Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 162
અનુ. 161
અનુ. 163
અનુ. 164

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

62500
62000
60000
57500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

સ્વરૂપાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

ઇન્ફ્રાસોનિક
ઇન્ટ્રાસોનિક
અલ્ટ્રાસોનિક
સુપરસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP