Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
નીલકંઠરાય છત્રપતિ
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ?

રાધાકાંત દેવ
વીર સાવરકર
દાદાભાઈ નવરોજી
શશીકુમાર ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

બધા પ્રકારના નળાકારને
એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ
બંને છેડા બંધ
બંને છેડા ખુલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો.

પ્રભુલાલ પટેલ
ચુનીલાલ ભાવસાર
અમૃતલાલ ઠક્કર
મૂળશંકર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP