ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શહાણું માણસ લાભત નહિં - કહેવતનો અર્થ લખો.

ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી
કરવાનું કાર્ય ન કરે
જે જન્મે છે તે મૃત્યુ પામે છે
જેવું જે કરે તેવું જ ભોગવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

તત્પુરુષ
અવ્યયીભાવ
દ્વંદ્વ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP