Talati Practice MCQ Part - 6
કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ?

વૈજનાથ મિશ્ર
મૌલાબક્ષ
પંડિત ઓમકારનાથ ઠાકુર
ભીખુભાઈ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

મૂળરાજ
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ?

Talati Practice MCQ Part - 6
નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.
બાથી કશું બોલાયું નહીં.
છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.
શાહી વિના મારાથી લખાય કયાંથી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP