Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

મૂળરાજ
કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' પંક્તિ આ કયાં છંદનું ઉદાહરણ છે ?

હરિગીત
મંદાક્રાન્તા
અનુષ્ટુપ
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

સ્વર્ણસિંહ સમિતિ
કેલકર સમિતિ
ક્રિષ્ના મેનન સમિતિ
તારકુંડે સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

મેન્ડેલીફે
ડાલ્ટને
ડોબરેનરે
ન્યુલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP