Talati Practice MCQ Part - 6
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ?

પાટણ
સિદ્ધપુર
વડનગર
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
કુંવરજીભાઈ
કલ્યાણજી મહેતા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે પૈકી કયા બે મહિનાના પ્રથમ દિવસ હંમેશા સમાન વાર હોય ?

એપ્રિલ - ડિસેમ્બર
એપ્રિલ - જુલાઈ
માર્ચ - ડિસેમ્બર
જુલાઈ - નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ?

અર્જુનદેવ
ત્રિભુવનપાળ
રામદેવ
વીરમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો.

કારણવાચક
સમુચ્યયવાચક
પર્યાયવાચક
દષ્ટાંતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP