Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

યમુના
સરસ્વતી
ઋઝુપાલિકા નદી
નિરંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ‘ગંગા દશાહરા' મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ?

સિદ્ધપુર
રામપર વેકરા
જુનાગઢ
ચાંદોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૌદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,
સૌંદર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
આપેલ પંક્તિ કયા છંદમાં છે ?

ચોપાઈ
હરિગીત
દોહરો
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP