Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 340
અનુ. 342(A)
અનુ. 342
અનુ. 341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

લક્ષ ચોરાસી મારો ચૂડલો રે
હાં રે કોઈ માધવ લો
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ.
મેહુલો ગાજે ને માધવ નાચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પથ્થર મારી મારીને જીવ લેવાની સજા

ગલેફ
સંગસારી
ટિપ્પણી
દોરંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

નિબંધ
નવલિકા
પદ
એકાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કયાં આવેલું છે ?

અમદાવાદ
પૂણે
ફૈઝાબાદ
ઔરંગાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP