Talati Practice MCQ Part - 6
સોનુ, નરેશ અને અવિનાશે ધંધામાં 3:5:7ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂા. 9000નું રોકાણ કર્યું તો કુલ મૂડીરોકાણ કેટલું ?

23,000
48,000
45,000
36,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘બેદિલ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

અશોક ચાવડા
રાજીવ પટેલ
હરિન્દ્ર દવે
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ?

ક્રિસીલ
ઈરડા
RBI
સેબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP