Talati Practice MCQ Part - 6
‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ?

પુલકેશી બીજો
શેરશાહ સૂરી
ચંદ્રગુપ્ત મૌર્ય
હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુ. 213
અનુ. 210
અનુ. 123
અનુ. 168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ?

કોલક
અંબિકા
પૂર્ણા
દમણગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’

તારાથી સાચું બોલાયું.
તું સાચું બોલને.
તું સાચું બોલશે જ.
તું સાચું કેમ ન બોલે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP