Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

આપેલ તમામ
કલ્યાણજી મહેતા
કુંવરજીભાઈ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

નાથાજી અને યમાજી ગામીત
રૂપા નાયક અને કેવલ નાયક
ગરબડદાસ મુખી
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?

પંજાબ
બિહાર
તમિલનાડુ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ?

ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ
છબીલદાસ મહેતા
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

તરૂણીઓને તબીબી સહાય
માતાઓના કુપોષણને નાથવા
કુપોષિત બાળાઓની સારવાર
11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP