Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? આપેલ તમામ કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂ. ___ નું 8% લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ રૂા. 18,000 થાય. 7,500 36,000 75,000 54,000 7,500 36,000 75,000 54,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? નાથાજી અને યમાજી ગામીત રૂપા નાયક અને કેવલ નાયક ગરબડદાસ મુખી ઠાકોર સૂરજમલ નાથાજી અને યમાજી ગામીત રૂપા નાયક અને કેવલ નાયક ગરબડદાસ મુખી ઠાકોર સૂરજમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? પંજાબ બિહાર તમિલનાડુ આસામ પંજાબ બિહાર તમિલનાડુ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ? ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ છબીલદાસ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ છબીલદાસ મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? તરૂણીઓને તબીબી સહાય માતાઓના કુપોષણને નાથવા કુપોષિત બાળાઓની સારવાર 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ તરૂણીઓને તબીબી સહાય માતાઓના કુપોષણને નાથવા કુપોષિત બાળાઓની સારવાર 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP