Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

કલ્યાણજી મહેતા
આપેલ તમામ
આપેલ પૈકી એક પણ નહીં
કુંવરજીભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
Translate the sentence into English.
“રામચરિત માનસ તુલસીદાસ દ્વારા રચાયું છે.”

The Tulsidas was written The Ramcharitmanas.
The Ramcharitmanas was written by Tulsidas.
The Ramcharitmanas will be written by Tulsidas.
The Ramcharitmanas are written by Tulsidas.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

ફરીવાર
સુગંધ ફેલાવવી
પીવું
બહાર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ છે ?

ભાર્ગવ મોરી
જયવીર પરમાર
સિદ્ધાર્થ દેસાઈ
સુધીર પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

92 મિનિટ
72 મિનિટ
49 મિનિટ
64 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP