Talati Practice MCQ Part - 6
સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ?

વશિષ્ઠ
કપિલ
ભૃગુ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ?
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.

ચોપાઈ
ઝૂલણાં
મનહર
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું

મૂંગા થઈ જવું
ધૂંધવાઈ જવું
નારાજ થઈ જવું
આશા ન રહેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP