Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વસંત જેવી સુંદર ડાળી

બેરખો
વનસ્થલી
કગરસ
વિશાખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
ગાંધીજી
રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ?

રાજીવ ગાંધી
મોરારજી દેસાઈ
અટલબિહારી વાજપાઈ
એચ.ડી. દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભૂતકૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે ?

ખાઉંધરાતીડ
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
રણતીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના 62મા સ્થાપના દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ?

ગીર સોમનાથ
પાટણ
સાબરકાંઠા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP