Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

મોહનલાલ પંડ્યાનું મકાન
સંતરામ મંદિર
ગોપાળદાસની હવેલી
હિન્દુ અનાથ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પેનની મૂ.કિ. રૂા. 100 છે. A તેને 25% નફો લઈને Bને વેચે છે અને B 20% નુકસાન કરી Cને વેચે છે. તો તે પેન Cને કેટલા રૂપિયામાં પડી હશે ?

100
110
105
115

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' – રેખાંકિત પદ ઓળખાવો.

ગુણવાચક વિશેષણ
સંખ્યાવાચક વિશેષણ
ભાવવાચક વિશેષણ
ક્રમવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP