Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

ગોપાળદાસની હવેલી
હિન્દુ અનાથ આશ્રમ
મોહનલાલ પંડ્યાનું મકાન
સંતરામ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

કોઈ ફરક ન પડે
વધી જાય
ઘટી જાય
અડધો થઈ જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અલંકાર ઓળખાવો : ભૂખથીયે ભૂંડી ભીખ છે.

ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
રૂપક
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યમાં ગુણવત્તાયુક્ત સંશોધન પ્રોત્સાહન પૂરુ પાડવા સરકાર દ્વારા Ph.D. કરતાં વિદ્યાર્થીઓને SODH અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળે છે ?

3,60,000
4,00,000
2,00,000
1,80,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બ્રિટિશ સરકારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે 15 ડિસેમ્બર, 1885ના રોજ કોની નિમણૂંક કરી હતી ?

શેઠ હકમચંદ વાલચંદ
શેઠ ચીમનલાલ ગીરધરલાલ
શેઠ રણછોડલાલ છોટાલાલ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP