Talati Practice MCQ Part - 6
ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ?

રસિકલાલ પરીખ
કે. સંથાતમ સમિતિ
જી.વી.કે. રાવ
એલ.એમ. સિંધવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાગાયતી ખેતી માટે કઈ જમીન વધુ અનુકૂળ છે.

ક્ષારીય જમીન
પડખાઉ જમીન
કાળી જમીન
રેતાળ જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ?

12 જાન્યુઆરી, 1898
4 જુલાઈ, 1902
11 સપ્ટેમ્બર, 1893
20 માર્ચ, 1899

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રવિન્દ્રનાથ ટાગોર
રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયો ઍવોર્ડ માનવ હક્કોને સ્પર્શે છે ?

રાજીવ ગાંધી ઍવોર્ડ
માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ
નેલ્સન મંડેલા ઍવોર્ડ
રાજાજી ઍવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP