Talati Practice MCQ Part - 6 તેલાવ માતાનો મેળો કયાં ભરાય છે ? ચરાડા આજોલ ગરબાડા બારાવાડ ચરાડા આજોલ ગરબાડા બારાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ? રસિકલાલ પરીખ કે. સંથાતમ સમિતિ જી.વી.કે. રાવ એલ.એમ. સિંધવી રસિકલાલ પરીખ કે. સંથાતમ સમિતિ જી.વી.કે. રાવ એલ.એમ. સિંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાગાયતી ખેતી માટે કઈ જમીન વધુ અનુકૂળ છે. ક્ષારીય જમીન પડખાઉ જમીન કાળી જમીન રેતાળ જમીન ક્ષારીય જમીન પડખાઉ જમીન કાળી જમીન રેતાળ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ? 12 જાન્યુઆરી, 1898 4 જુલાઈ, 1902 11 સપ્ટેમ્બર, 1893 20 માર્ચ, 1899 12 જાન્યુઆરી, 1898 4 જુલાઈ, 1902 11 સપ્ટેમ્બર, 1893 20 માર્ચ, 1899 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયો ઍવોર્ડ માનવ હક્કોને સ્પર્શે છે ? રાજીવ ગાંધી ઍવોર્ડ માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ નેલ્સન મંડેલા ઍવોર્ડ રાજાજી ઍવોર્ડ રાજીવ ગાંધી ઍવોર્ડ માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ નેલ્સન મંડેલા ઍવોર્ડ રાજાજી ઍવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP