Talati Practice MCQ Part - 6
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુ. 213
અનુ. 210
અનુ. 123
અનુ. 168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ?

ડૉ. હોમીભાભા
ડૉ. વર્ગીસ કુરિયન
ડૉ. હરગોવિંદ ખુરાના
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

દાહોદ
નવસારી
પંચમહાલ
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

સરોજિની નાયડુ
રવિશંકર મહારાજ
સી. રાજગોપાલાચારી
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP