સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 21 15 10 16 21 15 10 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? તારંગા ગિરનાર પાલીતાણા કુંભારીયા તારંગા ગિરનાર પાલીતાણા કુંભારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ? સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજ વિજ્ઞાનસ કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાત વર્ગના સંસદસભ્ય સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજ વિજ્ઞાનસ કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાત વર્ગના સંસદસભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ? મહાવીર સ્વામી નેમિનાથ ઋષભદેવ પાર્શ્વનાથ મહાવીર સ્વામી નેમિનાથ ઋષભદેવ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગેરકાયદેસર મંડલીની વ્યાખ્યા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમથી આપેલ છે ? 145 120 100 141 145 120 100 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી. માત્ર ૧ ૧,૨ માત્ર ૨ એક પણ નહીં માત્ર ૧ ૧,૨ માત્ર ૨ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP