ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ?

સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો
સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો
સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો
દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો.

સર્વનામ
ક્રિયાપદ
સંજ્ઞા
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP