Talati Practice MCQ Part - 2
પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ કર્મન રેખા આવેલી હોય છે ?

100 કિ.મી.
75 કિ.મી.
50 કિ.મી.
10 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ગૃહસેન’ પછી વલભીમાં કયા શાસક રાજા બન્યા ?

ગૃહસેન બીજા
ધ્રુવસેન પહેલા
શિલાદિત્ય પહેલા
ધરસેન બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

36 મીટર
34 મીટર
28 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP