Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

પન્નાલાલ પટેલ
કાકા કાલેલકર
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો :– પરમૌજસ્વી

પરમો + ઔજસ્વી
પરમૌજ + સ્વી
પરમ + ઔજસ્વી
પરમ + ઉજસ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

રાજેન્દ્રસિંહ
માનેકશા
વિક્રમસિંહ
કે.એમ.કરિઅપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP