Talati Practice MCQ Part - 7 પૂર્વ ઘાટનું સૌથી ઊંચુ શિખર જણાવો. કોડાઈ કેનાલ કળસુબાઈ સેડલપિક ઓરાયાકોન્ડા કોડાઈ કેનાલ કળસુબાઈ સેડલપિક ઓરાયાકોન્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ? અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ? મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાલા મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બ્રિટનથી આવતા અધિકારીઓને તાલીમ આપવા માટે ફોર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કોણે કરી ? વૉરન હેસ્ટિંગ્સ કૉર્નવોલિસ ક્લાઈવ વેલેસ્લી વૉરન હેસ્ટિંગ્સ કૉર્નવોલિસ ક્લાઈવ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઠક્કરબાપા સરોવર કયાં આવેલું છે ? સુરત દાહોદ ડાંગ ગાંધીનગર સુરત દાહોદ ડાંગ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? નૈમીત્તિક નૈમિત્તિક નૈમીત્તીક નૈમિત્તીક નૈમીત્તિક નૈમિત્તિક નૈમીત્તીક નૈમિત્તીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP