Talati Practice MCQ Part - 7 સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા ___ દિવસે પડતા હોઈ રાત અને દિવસ સરખાં થાય છે. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર 12 જાન્યુઆરી અને 28 ઑગસ્ટ એક પણ નહીં 21 જૂન અને 22 ડિસેમ્બર 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર 12 જાન્યુઆરી અને 28 ઑગસ્ટ એક પણ નહીં 21 જૂન અને 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ? માણિક સાહા સીબુ સોરેન પ્રફુલકુમારદાસ બિપ્લવકુમાર માણિક સાહા સીબુ સોરેન પ્રફુલકુમારદાસ બિપ્લવકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગળદેવના મેળાનું આયોજન કયાં થાય છે ? વલસાડ દાહોદ નવસારી ભરૂચ વલસાડ દાહોદ નવસારી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સહકારી મંડળીઓની સ્થાપના કરવી એ મૂળભૂત અધિકાર છે - આ મુજબની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી ? બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 96 બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 93 બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 96 બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડુંમથક કયાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ? ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP