Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

મણિલાલ દેસાઈ
રઘુવીર ચૌધરી
જયંત પાઠક
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તબલાં અને સિતારના શોધક કોને માનવામાં આવે છે ?

અમીર ખુશરો
બરની
હસન નિજામી
અલબરુની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દિલીપસિંહ ભૂરિયા સમિતિએ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને કયારે સુપ્રત કર્યો ?

19 ડિસેમ્બર, 1996
10 જૂન, 1994
2 માર્ચ, 1996
17 જાન્યુઆરી, 1995

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કયા નૃત્યમાં પુરુષો દ્વારા સ્ત્રીના કપડા પહેરીને નૃત્ય કરવામાં આવે છે ?

ઘેરિયા
ઘેર
માંડવા
જાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

રુદ્રદામા
ચક્રપાલિ
પુષ્યગુપ્ત
સુવિશાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP