Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

રઘુવીર ચૌધરી
અનિલ જોષી
મણિલાલ દેસાઈ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ?

નારદ
સારંગદેવ
ઓમકારનાથ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

હૃદયકુંજ
સ્વરાજ
સેવાગ્રામ
સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
SONARમાં ધ્વનિના કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે ?

અશ્રાવ્ય ધ્વનિ
શ્રાવ્ય ધ્વનિ
પરાશ્રાવ્ય ધ્વનિ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP