Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

જયંત પાઠક
મણિલાલ દેસાઈ
રઘુવીર ચૌધરી
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મોઢામાં ચાંદા પડવા/મોં આવવું કયા વિટામીનની ખામીને કારણે થાય છે ?

B6 (પાયરોડોક્સીન)
B1 (થાયમીન)
B2 (રિબોફ્લેવીન)
B12 (સાયનોકોલામીન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દક્ષિણમાં કેરળના તટ પર પશ્વ જળ (Back Waters)જોવા મળે છે તેને સ્થાનિક ભાષામાં ___ કહે છે.

કાયલ
કાર્ડેમમ
ભાબર
પાલની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

જ્યોતિબા ફૂલે
દયાનંદ સરસ્વતી
રાજા રામમોહન રાય
નારાયણ ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP