Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

અનિલ જોષી
મણિલાલ દેસાઈ
જયંત પાઠક
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.
1. બારડોલી સત્યાગ્રહ
2. દાંડીકૂચ
૩. બોરસદ સત્યાગ્રહ
4. ખેડા સત્યાગ્રહ
5. અસહકાર આંદોલન

4, 5, 3, 1, 2
3, 1, 5, 2, 4
3, 1, 4, 2, 5
4, 3, 1, 2, 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

60
58
54
49

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ?

ભાઈ-ભાઈ
સાળો-બનેવી
સસરો-જમાઈ
પિતા-પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ક્રિકેટના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

જામ રણજિતસિંહજી
કપિલદેવ
સચિન તેંડુલકર
મેજર ધ્યાનચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP