Talati Practice MCQ Part - 7
ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ જણાવો.

માધવપુર
પાલની
નવાદ્વીપ
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નારંગીમાં કેસરી અને ગાજરમાં લાલ રંગ માટે કયુ તત્ત્વ કારણભૂત છે ?

કયુકરશિન
લાઈકોપીન
કેપ્સિન
કેરોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાંબહેનનું મૂળનામ જણાવો.

મિસ મેડલિન સ્લેડ
એની બેસન્ટ
મીરા આલ્ફાન્સો
સિસ્ટર નિવેદિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

890 ચો.મી.
800 ચો.મી.
805 ચો.મી.
880 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બેંગલુરુમાં કોણે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS)'ની સ્થાપના કરી હતી ?

ડૉ. વિક્રમ સારાભાઈ
શ્રીનિવાસ રામાનુજમ
સી.વી. રામન
જમશેદજી તાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP