Talati Practice MCQ Part - 7
ગરીબી રેખા નિર્ધારણ માટે રચાયેલ સુરેશ તેંડુલકર સમિતિએ કયારે તેનો અહેવાલ રજૂ કર્યો ?

2012
2006
2009
2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ?

કેશવચંદ્ર
આત્મારામ
ગોપાલહરિ દેશમુખ
જવાહરમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2200 રૂપિયા
2100 રૂપિયા
2300 રૂપિયા
2000 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા ક્યા નામે પ્રચલિત હતા ?

ઢબુ
પાવલી
કોરી
નિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતની કઈ વિભૂતિને વર્ષ 1997માં 'ટેમ્પલ્ટન એવોર્ડ' (Templeton Prize) થી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

ચંદ્રેશખરવિજયજી મહારાજ
સ્વામી સચ્ચિદાનંદ
પ્રમુખ સ્વામી મહારાજ
પાંડુરંગ આઠવલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP