ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા?

વીર માંગડાવાળો
વીર મણાજી
વીર દુર્ગાદાસ
વીર મહેશદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી.

મોરારજી દેસાઈ
ઠાકોરભાઈ દેસાઈ
વડાપ્રધાન જવાહરલાલ નેહરુ
યશવંતરાય ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP