ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ? રેવતી અવંતી કર્માવતી ઈન્દ્રાવતી રેવતી અવંતી કર્માવતી ઈન્દ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? સોમવાર રવિવાર ગુરુવાર મંગળવાર સોમવાર રવિવાર ગુરુવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? દુર્ગારામ મહેતા નર્મદ દલપતરામ કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદ દલપતરામ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાણિપતના યુદ્ધમાં (1761)માં કયા ગાયકવાડી શાસકે ભાગ લીધો હતો ? પિલાજીરાવ સયાજીરાવ દામાજીરાવ ગોવિંદરાવ પિલાજીરાવ સયાજીરાવ દામાજીરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ કયા વર્ષે છપ્પનિયો દુકાળ પડ્યો હતો ? 1900 1939 1956 1907 1900 1939 1956 1907 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP