Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

સોમવાર
રવિવાર
ગુરુવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?

ઈલા ભટ્ટ
મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને
પુષ્પાબહેન મહેતા
મૃદુલા સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP