ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? દાંતીવાડા જામનગર અમદાવાદ ગાંધીનગર દાંતીવાડા જામનગર અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? હૃદયવીણા વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ સ્ક્રેપબુક હૃદયવીણા વિધિકુણ્ઠિતમ્ હૃદયરુદિતશતકમ્ સ્ક્રેપબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી દલપતરામ મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી બકુલ ત્રિપાઠી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? રમણભાઈ નીલકંઠ રમણલાલ જોશી સુરેશ જોષી સુરેશ દલાલ રમણભાઈ નીલકંઠ રમણલાલ જોશી સુરેશ જોષી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ? વિવેચનાત્મક વર્ણનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ચરિત્રાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? વિશ્વનાથ ભટ્ટ નર્મદ જયશંકર ભોજક કનૈયાલાલ મુનશી વિશ્વનાથ ભટ્ટ નર્મદ જયશંકર ભોજક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP