Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

હૃદયવીણા
વિધિકુણ્ઠિતમ્
હૃદયરુદિતશતકમ્
સ્ક્રેપબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

વિવેચનાત્મક
વર્ણનાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં
ચરિત્રાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP