ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

વહી જતી પાછળ રમ્યઘોષા
મારે નામને દરવાજે
ટોળા અવાજ ઘોંઘાટ
લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

લાભશંકર ઠાકર
સુરેશ જોષી
અશોક ચાવડા
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP