Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

સાતમા અને ચૌદમા
દસમા અને બારમા
આઠમ અને દસમા
આ પૈકી કૌઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

વિશ્વનાથ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટિયા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ?

નરસિંહ મહેતા
દલપતરામ
નરસિંહરાવ દિવેટીયા
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP