ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
લોભે લક્ષણ જાય
દોરડી બળે પણ વળ ન મૂકે
પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP