Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

સત્યાગ્રહ
સેવાગ્રામ
સ્વરાજ
હૃદયકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતાને ભાષણ કરવા કહ્યું.
રાજનેતાથી ભાષણ કરાયું.
રાજનેતા પાસે ભાષણ કરાવે છે
રાજનેતા પાસે ભાષણ કરાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયના હસ્તક છે ?

કાનૂની બાબતો
નાણાં
ગૃહ બાબતો
માનવ સંસાધન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP