ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1911 ઈ.સ. 1895 ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1895 ઈ.સ. 1915 ઈ.સ. 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? આપેલ પૈકી એક પણ નહીં કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ આપેલ પૈકી એક પણ નહીં કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કન્નડ તમિલ તેલુગુ સંસ્કૃત કન્નડ તમિલ તેલુગુ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેનેસો શું છે ? ધર્મયુદ્ધ કર્મયુદ્ધ નવસર્જન આંદોલન નવજાગૃતિ આંદોલન ધર્મયુદ્ધ કર્મયુદ્ધ નવસર્જન આંદોલન નવજાગૃતિ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP