ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા બિહાર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? કોચી કાલિકટ દીવ ગોવા કોચી કાલિકટ દીવ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ કેનિંગ સર જહોન સાઈમન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ મેકોલે લોર્ડ કેનિંગ સર જહોન સાઈમન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ? કૈલાશનાથ મહાબલીપુરમ બૃહદેશ્વર કોણાર્ક કૈલાશનાથ મહાબલીપુરમ બૃહદેશ્વર કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP