Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ?

ઈ.સ. 1911
ઈ.સ. 1915
ઈ.સ. 1901
ઈ.સ. 1895

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-14 ડેટિંગ
કાર્બન-14 ડેટિંગ
કાર્બન-8 ડેટિંગ
પોટેશિયમ-8 ડેટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિયમ ટલે
વિલિયમ ક્લાઈવે
વિલિયમ બેન્ટિક
વિલિયમ જ્યોર્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?

રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર
ડેક્કન એજ્યુકેશન સોસાયટી
રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા
સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP