Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ?

ટી.ડી.ઓ.
ડી.ડી.ઓ.
ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો
તલાટી કમ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકાં જોડો.
વીંટો
1. અત્યાંતિક વીટો
2. નિલંબનકારી વીટો
3. પોકેટ વીટો
ઉદ્દેશ
a. રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે.
b. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી નથી આપતા.
c. રાષ્ટ્રપતિ આ વીટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે.

1-b, 2-a, 3-c
1-a, 2-b, 3-c
1-a, 2-c, 3-b
1-b, 2-c, 3-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી ‘સાફ કરી દેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ ક્યો નથી ?

ઉડાવી દેવું
પાયમાલ કરી નાખવું
પાણીથી ધોઈ પોતું કરવું
કામ પૂરું કરી દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે પૈકીનો કયો રોગ એડીસ મચ્છર દ્વારા ફેલાતો નથી ?

ડેન્ગ્યુ
જાપાનીઝ એન્ડીફેલાઈટીસ
યલો ફિવર
ચીકનગુનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મીઠાના સત્યાગ્રહ સમયે ગાંધીજી દ્વારા બનાવાયેલી મીઠાની પડીકીઓમાંથી કેટલા રૂપિયા ઉપજ્યા હતા ?

1600 રૂ.
1300 રૂ.
1900 રૂ.
1200 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP