Talati Practice MCQ Part - 7 સંસ્કૃતમાં રચનાઓ કરનાર ઉદયરાજ કોના દરબારી કવિ હતા ? મહમૂદ બેગડો અહમદશાહ બાદશાહ કુત્બુદ્દીન મહમૂદ ત્રીજો મહમૂદ બેગડો અહમદશાહ બાદશાહ કુત્બુદ્દીન મહમૂદ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડલ પર આધારિત હતી ? પી.સી. ધર હેરડ-ડોમર નિકોલસ કાલ્ડોર પી.સી. મહાલનોબિસ પી.સી. ધર હેરડ-ડોમર નિકોલસ કાલ્ડોર પી.સી. મહાલનોબિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ? આર્યભટ્ટ સુશ્રુત બ્રહ્મગુપ્ત વરાહમિહિર આર્યભટ્ટ સુશ્રુત બ્રહ્મગુપ્ત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. 800 ચો.મી. 880 ચો.મી. 805 ચો.મી. 890 ચો.મી. 800 ચો.મી. 880 ચો.મી. 805 ચો.મી. 890 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પેટ્રન સેન્ટ તરીકે ભારતીય સનદી સેવામાં કોણ જાણીતું છે ? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ સત્યેન્દ્રનાથ બોઝ વીર સાવરકર સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ સત્યેન્દ્રનાથ બોઝ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 49 54 58 60 49 54 58 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP