Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

વિરોધવાચક
અનુમાનવાચક
વિકલ્પવાચક
સહસંબંધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન નિરાશામાય છે.
જીવનમાં આશા છે.
જીવન અમર છે.
જીવન ક્ષણભંગુર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકાં જોડો.
વીંટો
1. અત્યાંતિક વીટો
2. નિલંબનકારી વીટો
3. પોકેટ વીટો
ઉદ્દેશ
a. રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે.
b. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી નથી આપતા.
c. રાષ્ટ્રપતિ આ વીટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે.

1-b, 2-c, 3-a
1-a, 2-b, 3-c
1-a, 2-c, 3-b
1-b, 2-a, 3-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શબ્દસમૂહ : ‘સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું’

સ્પંદ
ત્રિકાળદર્શી
સ્પષ્ટ
દષ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP