Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

સહસંબંધવાચક
વિકલ્પવાચક
અનુમાનવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબોચરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ?

62%
42%
82%
72%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ?

ટી.ડી.ઓ.
ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો
તલાટી કમ મંત્રી
ડી.ડી.ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ?

ધર્મયુદ્ધ
એક પણ નહીં
મહાભિનિષ્ક્રિમણ
નેપોલિયનની પેરિસ માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દક્ષિણમાં કેરળના તટ પર પશ્વ જળ (Back Waters)જોવા મળે છે તેને સ્થાનિક ભાષામાં ___ કહે છે.

કાર્ડેમમ
પાલની
ભાબર
કાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP