Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

વિકલ્પવાચક
વિરોધવાચક
સહસંબંધવાચક
અનુમાનવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ?

સારંગદેવ
મકરંદ દવે
ઓમકારનાથ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2200 રૂપિયા
2300 રૂપિયા
2000 રૂપિયા
2100 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રાફમાં સીધી રેખા (1,-4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___

10x + 3y = 0
10x - 3y - 22 = 0
10x + 3y + 2 = 0
10x + 3y + 22 = 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૌથી વધુ વસ્તી વૃદ્ધિદર ધરાવતો ગુજરાતનો જિલ્લો જણાવો.

રાજકોટ
અમદાવાદ
વડોદરા
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP