Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

વિરોધવાચક
સહસંબંધવાચક
અનુમાનવાચક
વિકલ્પવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ?

14મા શતકમાં
13મા શતકમાં
15મા શતકમાં
12મા શતકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બેંગલુરુમાં કોણે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS)'ની સ્થાપના કરી હતી ?

સી.વી. રામન
ડૉ. વિક્રમ સારાભાઈ
જમશેદજી તાતા
શ્રીનિવાસ રામાનુજમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો.
1. ઉપરકોટ
2. સીદ્દી સૈયદની જાળી
3. રાણીની વાવ
4. ધોળાવીરા
a. અમદાવાદ
b. પાટણ
c. ખદીરબેટ
d. જૂનાગઢ

1-c, 2-a, 3-b, 4-d
1-b, 2-a, 3-d, 4-c
1-d, 2-a, 3-c, 4-b
1-d, 2-a, 3-b, 4-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કીબૉર્ડ અને માઉસનો ઉપયોગ કઈ પેઢીના કોમ્પ્યુટરમાં થયો હતો ?

ત્રીજી
પ્રથમ
ચોથી
બીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP