Talati Practice MCQ Part - 7
ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?

3a+b
3a-b
3b-a
a+3b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ?

વિનોદ વ્યાસ
નિરંજન ભગત
ધ્રુવ ભટ્ટ
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP