Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

પીઠોરા દેવ
શિતળા માતા
પાંડોરી માતા
બળિયા દેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ?

સપ્ટેમ્બર-ઓક્ટોબર
માર્ચ-એપ્રિલ
ઓક્ટોબર-ડિસેમ્બર
જૂન-જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
કાકા સાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5200નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

620.42 રૂ.
445.9 રૂ.
642.72 રૂ.
230.5 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP