Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

લોહતત્ત્વ
પ્રોટીન
આયોડિન
વિટામીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-337
અનુચ્છેદ-338
અનુચ્છેદ-340
અનુચ્છેદ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક 1200 વ્યક્તિઓનું જૂથ મુસાફરી કરી રહ્યું હતું જેમાં કેપ્ટન અને સૈનિકોનો સમાવેશ થતો હતો. દરેક 15 સૈનિક દીઠ એક કેપ્ટન હતો તો તે જૂથમાં કેપ્ટન કેટલા હશે ?

85
70
75
80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP