Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જી.વી.કે. રાવ
કે.સી. પંત
એન.કે.પી. સાલ્વે
એલ.એમ. સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વધુ પડતો વ્યાયામ કરવાથી કયો રોગ થવાની સંભાવના રહે છે ?

રક્તપિત્ત
શ્વાસ
તૃષા રોગ
કેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

આખું- સમસ્ત
આકરું-ઉગ્ર
આળ- આબરૂ
આકાંક્ષા - ઈચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.

ઘૂંઘટવાળી
તાબે થયેલ
મિથ્યાભિમાની
શ્યામવર્ણવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP