Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એલ.એમ. સિંઘવી
કે.સી. પંત
જી.વી.કે. રાવ
એન.કે.પી. સાલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ?

જંગલી ઘાસ
જંગલી એરંડી
જંગલી પીલુ
જંગલી કપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

કથોપનિષદ
રામાયણ
મહાભારત
ભગવત ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP