Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જી.વી.કે. રાવ
એલ.એમ. સિંઘવી
કે.સી. પંત
એન.કે.પી. સાલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે ?

28 થી 30°C
32 થી 35°C
34 થી 35°C
30 થી 32°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ?

જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય.
જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત-ચીનની સરહદ ક્યા નામે ઓળખાય છે ?

ટપ પે૨૨લ
હુરાન્ડ લાઈન
મેકમોહન રેખા
વા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ?

જેનો કોઈ અંત નથી તે - અનંત
તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ
જાતે સેવા આપનાર - સ્વયંસેવક
જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP