Talati Practice MCQ Part - 8 એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય' તો તે બંને વચ્ચે શું સંબંધ થાય ? સસરો - જમાઈ પિતા – પુત્ર ભાઈ - ભાઈ સાળો - બનેવી સસરો - જમાઈ પિતા – પુત્ર ભાઈ - ભાઈ સાળો - બનેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ફાટેલી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ? જયોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ ‘અનિલ' ડૉ.જગદીશ ત્રિવેદી જયોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ ‘અનિલ' ડૉ.જગદીશ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો cos θ = 20/21 તો cosec θ = ___ 21/20 20/29 29/21 21/29 21/20 20/29 29/21 21/29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? ગુણવંત શાહ કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ? રૂા.પાંચ લાખ રૂા.પંદર લાખ રૂા.દસ લાખ રૂા.ત્રણ લાખ રૂા.પાંચ લાખ રૂા.પંદર લાખ રૂા.દસ લાખ રૂા.ત્રણ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ? ક્રિષ્ણા તુંગભદ્રા ગોદાવરી નર્મદા ક્રિષ્ણા તુંગભદ્રા ગોદાવરી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP