Talati Practice MCQ Part - 8
‘જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી' માટે સાચો પારિભાષિક શબ્દ આપો.

સૌભાગ્યવતી
સતી સ્ત્રી
અખોવન
પુણ્યશાળી સ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જઠર રસમાં કયા ઉત્સેચકો હોય છે ?

પેપ્સિન અને રેનિન
એમાયલેજ અને સ્ટાર્ચ
ઓક્સીટોસિન અને સોમેટોસ્ટેટીન
પેપ્સિનોજન અને માલ્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર શનિવારે
દર મંગળવારે
મહિનાના ચોથા શુક્રવારે
મહિનાના બીજા મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
દક્ષિણ ભારતના એક રાજયની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક ‘‘કયાલ” છે, તે રાજ્ય ક્યું ?

તમિલનાડુ
કર્ણાટક
એક પણ નહીં
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એલ.એમ. સિંઘવી
એન.કે.પી. સાલ્વે
જી.વી.કે. રાવ
કે.સી. પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP